દિન વિશેષ 17મી જુલાઈ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો

દિન વિશેષ 17મી જુલાઈ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, આજનો દિવસ એટલે કે 17મી જુલાઈ જન્મદિવસે પરમવીર ચક્ર ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંઘ શેખો. આ સોરી ગાથા છે ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 માં દેશ માટે લડતા જેમણે વીરગતિ પ્રાપ્ત કરી એવા નિર્મલ જીતસિંહ શેખો ની.
આ યુદ્ધમાં ભારતનો વિજય થયો અને પાકિસ્તાનના બે ટુકડા થયા જેમાંથી પૂર્વી પાકિસ્તાન બાંગ્લાદેશ ના નામથી અલગ દેશ બન્યો.