“વનરાજ ના અમદાવાદ જિલ્લા નજીક વસવાટ”
ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ 1905 માં માત્ર 20 ની સંખ્યા થી વધીને આજે અંદાજિત 700 નાં આંકડાએ પોહોચેલો વન નો વનરાજ અમદાવાદ થી 160 કિલોમીટર દૂર જ વલભીપુરમાં હોવાના અહેવાલ છે.દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિહરતા સિંહ હવે અમદાવાદના જિલ્લા તરફ નજર નાખી…









